બિલ્ડર નાદારી નોંધાવે અને તેના પ્રોજેક્ટમાં ઘર ખરીદનાર ગ્રાહક રખડી પડે તેવા અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં ગ્રાહકે શું કરવું જોઈએ...?
માંદી કંપનીઓમાં ફસાયેલા બેન્કોના અને લેણદારોનાં પૈસા રિકવર કરવાના હેતુસર લાવવામાં આવેલો ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) શા માટે સફળ નથી થયો?